(1) ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? | |
(2) ચબૂતરામાં શું નાખવામાં આવે છે?
(3) ચબૂતરા પર છત શા માટે છે?
(4) પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે?
(5) નિસરણીનો શો ઉપયોગ થતો હશે ?
(6) ચિત્રમાં કયાં કયાં પ્રાણીઓ જોવા મળે છે?
Share
(1) ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? | |
(2) ચબૂતરામાં શું નાખવામાં આવે છે?
(3) ચબૂતરા પર છત શા માટે છે?
(4) પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે?
(5) નિસરણીનો શો ઉપયોગ થતો હશે ?
(6) ચિત્રમાં કયાં કયાં પ્રાણીઓ જોવા મળે છે?
Sign Up to our social questions and Answers Engine to ask questions, answer people’s questions, and connect with other people.
Login to our social questions & Answers Engine to ask questions answer people’s questions & connect with other people.
Answer:
Explanation:
1) ચબૂતરો કોના માટે બાધવામા આવ્યો હશે?
ઉત્તર-ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો છે.
(૨)ચબૂતરામા શું નાખવામાં આવે છે?
ઉત્તર-ચબૂતરામા ચણ નાખવામાં આવે છે.
(3)ચબૂતરા પર છત શા માટે હોય છે?
ઉત્તર-ઉનાળામાં અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત હોય છે.
(૪)પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે?
ઉત્તર-પંખીને પાણી પીવા માટે પાણીની ઠીબ લટકાવી છે.
(૫)નિસરણીનો શો ઉપયોગ થતો હશે?
ઉત્તર-નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામા દાણા નાખવા માટે થતો હશે.
(૬)ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર-ચિત્રમાં ગાય, બકરી, કુતરું જોવા મળે છે.
(૭)ચબૂતરા પર પંખીઓ શા માટે આવે છે?
ઉત્તર-ચબૂતરા પર પંખીઓ ચણ ચણવા,પાણી પીવા, તડકો અને વરસાદથી રાહત મેળવવા માટે આવે છે.