નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
[3]
એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થશે. જ્ઞાન પ્રાપ્તિનો આ જ
માત્ર ઉપાય છે. બૂટ પૉલિશવાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે, તેટલો તે જોડાને વધારે ચમકતા બનાવશે. એ
જ રીતે એકાગ્રતાને લીધે રસોયો વધુ સારી રસોઈ બનાવશે ધન મેળવવામાં ઈશ્વરની આરાધના કરવામાં કે
અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તે કાર્ય વધારે સારું થશે . માનવીની શક્તિઓને
એકાગ્ર કર્યા સિવાય આ જગતમાનું બધું જ્ઞાન કયાં મેળવાયું છે? આપણે એનાં દ્વાર કેમ ખખડાવવા તે જાણીએ,
યોગ્ય પ્રકાર કેવી રીતે પિછાણીએ તો જગતને તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે.
એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે!
Share
Answer:
which language is this I didn't get it